Photo of Sandesh by Rani Soni at BetterButter
556
1
0.0(0)
0

સંદેશ

Jul-14-2018
Rani Soni
2 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સંદેશ રેસીપી વિશે

તાજા પનીર થી બનેલ સંદેશ અે બંગાળી મિઠાઈ છે.જે દુર્ગા-શક્તિની પૂજા, નવરાત્રી માં તેમજ તહેવાર માં બનાવવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ પનીર તાજું બનાવેલ
  2. 3 ચમચી દળેલી ખાંડ
  3. 1/8 નાની ચમચી અેલચી પાવડર
  4. 1 /4 નાની ચમચી તૂટીફુટી
  5. કેસર ચપટી

સૂચનાઓ

  1. અેક પેન માં દળેલી ખાંડ અને પનીર લો
  2. 4-5 મિનીટ સુધી પેન માં સાંતળો
  3. મિશ્રણ પેન ની કિનારી છોડવા લાગે અેટલે ગેસ બંધ કરી લો.
  4. થોડું ઠંડુ થવા આવે અેલચી પાવડર ઉમેરી
  5. નાના પેડા જેવા ગોળા વાળી દેવા
  6. કેસર અને તૂટીફુટી થી સજાઈ
  7. ઠંડા કરી પિરસવાં

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર