હોમ પેજ / રેસિપી / પાકા પપૈયા નો હલવો
આ મારી ઇનોવેટિવ ડીશ છે અટીસરે પપૈયા ખૂબ જ સારા અને કલરફુલ આવે છે. પપૈયા આમ પણ પાચન ક્રિયા માટે ખૂબ સારા માનવામાં આવે છે આયુર્વેદ ના મત મુજબ જમ્યા પછી જો પપૈયા નું સેવન કરવા માં આવે તો પેટ ના ઘણા રોગો ફર થાય છે. તો એ માટે આપણે આજે એક પપૈયા ને હલવો ના રૂપ માં ખાઈશું.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો