હોમ પેજ / રેસિપી / પંજરી
ધાણા પાવડર, દળેલી ખાંડ, ઘી માંથી પંજરી બનાવવા માં આવે છે. તેમાં સુકા મેવા પણ ઉમેરવામાં આવે છે.જન્માષ્ટમી પર જેનું ક્રિષ્ન મંદિરોમાં પ્રસાદ તરીકે વિતરણ થાય છે. ભારત માં આ વ્રત રેસીપી તરીકે પણ ખૂબ પ્રચલિત છે. જે આરોગ્યવર્ધક રેસિપિ પણ માનવામાં આવે છે કારણ કે તેનાં ઘણાં લાભો આયુર્વેદમાં જણાવેલ છે. આ એક ખૂબ જ સરળ અને ઝડપથી બને છે
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો